16/03/2026
વધામણી! વધામણી!! વધામણી!!! 🎊
🚩 "દાદાના દેરાસરે ઊડી રે ધ્વજા..." 🚩
પરમ કૃપાળુ શ્રી મહાવીર સ્વામી ભગવાનની અસીમ કૃપા અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી, આજે ચાંદવડ જિનાલયના ૫૦મા ધ્વજારોહણનો 'સુવર્ણ અવસર' અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો છે.
ગગનચુંબી શિખર પર લહેરાતી આ ધર્મધજા આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
જય મહાવીર! 🙏