02/10/2018
વધુમાં વધુ મિત્રો શેર કરો એવી નમ્ર વિનંતી છે આહિર સમાજ વતી.
વાદ નહીં વિવાદ નહીં આહિર સિવાય વાત નહી.
આહિર ની આહિરાત
વાહ મારા આહિરને સમાજ નો વટ છે બાકી ગુજરાત માં.
આહિર સમાજ & ગુજરાત રાજ્ય નું ગૌરવ એવાં,
વાસણભાઈ ગોપાલભાઈ આહિર
પરમ વંદનીય ત્રિકમદાસજી મહારાજ અને ગુજરાત રાજ્યના મંત્રીશ્રી આદરણીય વાસણભાઈ આહિર લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થી આટલા બધા નજીક હોય એનાથી મોટું ગૌરવ બીજું આપણા માટે શું હોય.
જય શ્રી કૃષ્ણ
જય મુરલીધર ભાઈઓ